રામ નવમીએ સાળંગપુરના કષ્ટભંજન દાદાનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો શણગાર
રામ નવમીના પર્વની દેશભરમાં ધામધુમથી આજે ઉજવણી કરવામાં આવી રહી છે.
રામ નવમી પર સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ પ્રસંગે સાળંગપુરમાં આવેલા જગપ્રસિદ્ધ કષ્ટભંજન દાદાને ખાસ શણગાર કરાયો હતો.
સાળંગપુર હનુમાનજીને હજારીગલના ફુલોથી ધનુષ-બાણનો શણગાર કરાયો હતો.
આ સાથે જ દાદાને પહેરાવાયેલા ખાસ મુગટમાં પણ રામ-સીતાની પ્રતિમા જોવા મળી હતી.
હનુમાન દાદાના આ અનોખા શણગાર દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
'તારક મહેતા...'ની સોનુએ ખરીદી નવી કાર, મમ્મીનું સપનું કર્યું પૂરું
Related Stories
હનુમાન જયંતી બાદ આ 3 રાશિના જાતકોનો ભાગ્યોદય,નહીં ખૂટે ધનના ભંડાર
કાલથી સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને આગામી 1 મહિના સુધી રહેવું પડશે સાવધાન
પતિ માટે લકી હોય છે આ તારીખે જન્મેલી છોકરીઓ!
50 વર્ષ પછી નવરાત્રિમાં બનવા જઈ રહ્યો છે 'ચતુર્ગ્રહી યોગ', ખુલશે આ રાશિઓનું ભાગ્ય